સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના

 સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના   5000રૂપિયા   

નોંધ આ યોજના ફક્ત અનુસુચિત જાતિ :- ( sc ) માટે છે.




  1. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  2. મરણનું પ્રમાણ પત્ર
  3. બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક(અરજદારના નામનું)
  4. આધાર કાર્ડ
  5. વાર્ષિક આવકનો દાખલો
  6. સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો



 

  • અટલા પુરાવા લાઈ ને રોયલ કોમ્યુનિકેશન પર આવી જાવુ


Previous Post Next Post