સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના 5000રૂપિયા
નોંધ આ યોજના ફક્ત અનુસુચિત જાતિ :- ( sc ) માટે છે.
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- મરણનું પ્રમાણ પત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક(અરજદારના નામનું)
- આધાર કાર્ડ
- વાર્ષિક આવકનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો
- અટલા પુરાવા લાઈ ને રોયલ કોમ્યુનિકેશન પર આવી જાવુ